ખાતામાં 18મો હપ્તો હજુ સુધી મળ્યો નથી? જાણો શું છે કારણ અને ક્યાં ફરિયાદ કરવી

18th installment not receive : PM નરેન્દ્ર મોદીએ 5 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો. આનાથી 11 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થવા પમ્યો છે. સાથે જ ઘણા એવા ખેડૂતો છે તેમના ખાતામાં હજુ સુધી હપ્તાની રકમ આવી નથી. આવી સ્થિતિમાં તેઓના મનમાં એક પ્રશ્ન છે કે તેમને યોજનાનો લાભ કેમ મળ્યો નથી.

pm kisan

જો 2000નો હપતો તમારા ખાતામાં નથી આવ્યો તો ગભરાશો નહીં. અમે તમને જણાવીશું કે તેની પાછળનું કારણ શું છે અને તમે તેના વિશે ક્યાં ફરિયાદ કરી શકો છો.

આ પણ વાચો : PM કિસાન યોજના : ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી શરૂ, જરૂરી દસ્તાવેજ, ઓનલાઇન અરજીની પ્રકિયા

18મો હપ્તો ન મળવાનું કારણ શું છે?

ફરજી લાભાર્થી માટે સરકારે PM કિસાન યોજનાના નિયમો કડક બનાવ્યા છે. નિયમો અનુસાર હવે આ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે E-KYC અને જમીનની ચકાસણી કરાવી લીધી છે. આ ઉપરાંત, જો કોઈ લાભાર્થી યોજનાના પાત્રતાના માપદંડમાં બંધબેસતું નથી તો તેને યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

આ પણ વાચો : Ration card eKYC : ઘર બેઠા 2 મીનીટમાં કરો E-KYC, જાણો અરજીની સ્ટેપ બાઇ સ્ટેપ પ્રોસેસ

લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસો – 18th installment not receive

જો તમે PM કિસાન યોજનાના 18મા હપ્તાની ચૂકવણી ન કરવા અંગે ફરિયાદ કરવા જઈ રહ્યા છો, તો તમારે તેના પહેલા એકવાર લાભાર્થીની યાદીમાં તમારું નામ આસ તપાસવું જોઈએ. સરકાર હપ્તો બહાર પાડતા પહેલા લાભાર્થીની યાદી બહાર પડતી હોય છે. આ યાદીમાં એવા ખેડૂતોના નામ છે જેમને યોજનાનો લાભ મળશે.

  • PM કિસાન યોજનાના અધિકૃત વેબસાઇટ (pmkisan.gov.in) ની મુલાકાત લો.
  • હવે ‘ Farmer Corner’ વિકલ્પ પર જાઓ અને ‘Beneficiary Status’ પર ક્લિક કરો
  • આ પછી રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લા અને પંચાયત જેવી બાકીની માહિતી આપો.
  • હવે આધાર નંબર દાખલ કર્યા પછી, ‘Get Data’ પસંદ કરો.
  • આ પછી લાભાર્થીની યાદીમાં તમારું નામ તપાસો.

આ પણ વાચો : PM મુદ્રા લોન યોજના 2024: સરકાર આપશે 0% વ્યાજ દરે 10 લાખ રૂપિયા સુધીની લોન, આ રીતે કરો ઓનલાઇન અરજી

તમે અહીં ફરિયાદ કરો – 18th installment not receive

જો તમારું નામ લાભાર્થીની યાદીમાં છે પરંતુ હજુ પણ હપ્તાની રકમ આવી નથી, તો તમે PM હેલ્પ-ડેસ્કનો સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે PM કિસાન હેલ્પલાઇન નંબર 011-24300606 અને 155261 અથવા ટોલ ફ્રી નંબર 18001155266 પર ફોન કરીને કારણ અને ફરિયાદ પણ આપી શકો છો. જો લાભાર્થીઓ ઈચ્છે તો તેઓ pmkisan-ict@gov.in અને pmkisan-funds@gov.in પર ઈમેલ કરીને પણ ફરિયાદ નોંધાવી શકે છે.

18th installment not receive

અગત્યની લિંક

હોમ પેજઅહિં કલીક કરો
વઘુ અપડે માટે Whatsapp Group માં જોડાઓઅહિં કલીક કરો
દરરોજ અપડે માટે Telegram Group માં જોડાઓઅહિં કલીક કરો
Google News પર ફોલો કરોઅહિં કલીક કરો
18મો હપ્તો ન મળવાનું કારણ શું છે?

નિયમો અનુસાર હવે આ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે E-KYC અને જમીનની ચકાસણી કરાવી લીધી છે.

“મારી અભિરુચિ એજ તમારો ફાયદો" - હું આકાશ, છેલ્લા 5 વર્ષથી Article Writing અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ શોશિયલ મિડીયામાં ફરતા ખોટા/અફવા સ્વરુપી સમાચાર જાણવાનો અને સચોટ વાસ્તવિક સમાચાર આપવાનો છે.

Leave a Comment